Gujarat Ayushman Card KYC: રાજ્યના 13 લાખ આયુષ્માન કાર્ડ ઇનએક્ટિવ, મફત સારવાર માટે તરત કરો રીન્યુ & KYC
Gujarat Ayushman Card KYC – ગુજરાત સરકારની મોટી ચેતવણી! રાજ્યના અંદાજે 13 લાખથી વધુ આયુષ્માન કાર્ડ હાલમાં ‘ઇનએક્ટિવ’ થઇ ગયા છે. આમાં ‘મા અમૃતમ’, ‘મા વાત્સલ્ય’, સિનિયર સિટિઝન યોજના અને મધ્યમ વર્ગના ઘણા લાભાર્થીઓનો સમાવેશ થાય છે. કાર્ડ રીન્યુ અથવા KYC સમયસર ન કરવા કારણે આ કાર્ડ બંધ થયા છે. ઘણી વાર ઇમરજન્સીમાં હોસ્પિટલ પહોંચતાં … Read more