રાહ-વીર યોજના: અકસ્માતમાં જીવ બચાવો અને સરકાર પાસેથી મેળવો ₹25,000નું ઇનામ!
ભારતમાં દર વર્ષે લાખો લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવે છે. ઘણી વખત એવું બને છે કે અકસ્માત સ્થળે લોકો હાજર હોવા છતાં પોલીસ કે કોર્ટની ઝંઝટમાં પડવાના ડરથી મદદ કરવા આગળ આવતા નથી. આ પરિસ્થિતિને બદલવા અને અકસ્માતગ્રસ્ત વ્યક્તિને સમયસર સારવાર મળે તે માટે ગુજરાત સરકાર દ્વારા “રાહ-વીર યોજના” (Rah Veer Yojana) અમલમાં મૂકવામાં આવી … Read more