Sanchar Saathi App ( સંચાર સાથી એપ ) હવે દરેક નવા સ્માર્ટફોનમાં ફરજીયાત | સરકારનો મોટો નિર્ણય | જાણો સંપૂર્ણ માહિતી
ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT) દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. હવે દેશની તમામ મોબાઇલ કંપનીઓએ દરેક નવા સ્માર્ટફોનમાં ‘સંચાર સાથી’ (Sanchar Saathi) એપ પ્રી-ઇન્સ્ટોલ કરવી ફરજિયાત હશે. કોઈ પણ યુઝર આ એપને પોતાના ફોનમાંથી ડિલીટ કરી શકશે નહીં. સરકારનું કહેવું છે કે આજકાલ સાયબર ક્રાઈમ, છેતરપિંડી, નકલી સિમ કાર્ડ, ફોન ચોરી અને નકલી … Read more