Sanchar Saathi App - Hindustan Ki Khabar

Sanchar Saathi App ( સંચાર સાથી એપ ) હવે દરેક નવા સ્માર્ટફોનમાં ફરજીયાત | સરકારનો મોટો નિર્ણય | જાણો સંપૂર્ણ માહિતી

sanchar saathi app update

ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT) દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. હવે દેશની તમામ મોબાઇલ કંપનીઓએ દરેક નવા સ્માર્ટફોનમાં ‘સંચાર સાથી’ (Sanchar Saathi) એપ પ્રી-ઇન્સ્ટોલ કરવી ફરજિયાત હશે. કોઈ પણ યુઝર આ એપને પોતાના ફોનમાંથી ડિલીટ કરી શકશે નહીં. સરકારનું કહેવું છે કે આજકાલ સાયબર ક્રાઈમ, છેતરપિંડી, નકલી સિમ કાર્ડ, ફોન ચોરી અને નકલી … Read more

hindustankikhabar whatsapp WhatsApp hindustankikhabar telegram Telegram